News
ઉધના ઝોનમાં પાંડેસરા ખાતે આવેલ ડી-માર્ટ પાસે સરકારી જગ્યામાં દબાણની અનેક ફરિયાદ હતી : માથાભારે તત્વોએ પાલિકાની ટીમને ઘેરી લીધી, પોલીસ બોલાવી પાલિકાએ માંડ દબાણ હટાવ્યા ...
હાલમાં સૌની દશા સુધારતી મા દશામાનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે પૂર્ણાહુતિ પ્રસંગે માતાજીની મૂર્તિના વિસર્જન અંગે માંજલપુર ખાતે બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવ અંગે ગત વર્ષ કરતાં વધુ સતર્કતા દાખ ...
વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ટીપીના પ્લોટો, જમીનો, રસ્તા પૈકીની જગ્યા, અકોટા સ્ટેડિયમ નવરાત્રી મહોત્સવ માટે હંગામી ધોરણે ઉપયોગ કરવા અંગે ઈચ્છુંકોએ પાલિકા કચેરીમાં અરજી કરવાની રહેશે.
બે દિવસ પહેલાં જૂનાગઢના ભેસાણ તાલુકાના હડમતીયા (વીશળ) ગામે એક વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા અને ભાજપના સ્થાનિક નેતાઓ આમને-સામને આવી ગયા હતા. જોકે, આ વિવાદનું ક ...
યુકેના લંડનમાં આવેલા બર્મોન્ડસી ખાતે એક કોમર્શિયલ પરિસરમાં ચાકુબાજીની ચોંકાવનારી ઘટના બની છે. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય બે ઘાયલ છે. મેટ્રોપોલિટન પોલીસને આ અંગે સોમવારે બપોરે એક વાગ્ય ...
સંસદની એક પસંદગી સમિતિએ નવા આવકવેરા બિલ પર એક અહેવાલ રજૂ કર્યો છે જે સન ૧૯૬૧માં ઘડાયેલા હાલના કાયદાનું સ્થાન લેશે. તેણે બિલના ડ્રાફ્ટમાં ઘણા ફેરફારો સૂચવ્યા છે. આમાં સ્થાવર મિલકતમાંથી થતી આવકના મૂલ્યા ...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના એસ.જી હાઇવે પર પાંચ નવા ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતમાં, એસ.જી હાઇવેની ખામીયુક્ત ડિઝાઇન અને રાહદારીઓની સલામતીને લઈને હાઇકોર્ટે ગંભી ...
ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતાં તથા કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનાં પ્રતીક અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમના મેળા સહિત તમામ પૂનમે અને લગભગ આખું વર્ષ પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. આ યાત્રાધામનો ...
શહેરમાં ટુવિલર અને રીક્ષાની ઉઠાંતરીના બનાવો રોજબરોજ બનતા હોય છે. પરંતુ ચોરો હવે તક મળે તો ભારદારી વાહનોને પણ છોડતા નથી. અગાઉ ...
Vadodara Ajwa Lake : વડોદરાના ઐતિહાસિક આજવા સરોવર અને તેના ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેતા આજવાની સપાટીમાં વધારો થઈ રહ્યો હતો. આજે ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું, કે 'ઓપરેશન મહાદેવ હેઠળ સુલેમાન ઉર્ફે ફૈઝલ, અફઘાન અને જિબ્રાન એમ ત્રણ આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. સુલેમાન A શ્રેણી લશ્કર એ તૈયબાનો કમાન્ડર હતો અને તે ...
છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા છે. આ દરમિયાન સનાડા ગામે ભારે વરસાદને કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. જ્યા જર્જરીત મકાન ધરાશાયી થતા એક વ્યક ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results